PM-RAHAT Yojana 2026: રોડ અકસ્માતમાં ઇજાગ્રસ્તોને મળશે ₹1.5 લાખ સુધીની Cashless Treatment, જાણો સંપૂર્ણ માહિતી
PM-RAHAT Yojana ભારતમાં દર વર્ષે હજારો લોકો રોડ અકસ્માતનો ભોગ બને છે. અકસ્માત બાદ સૌથી મોટી સમસ્યા સમયસર સારવાર અને હોસ્પિટલના ખર્ચની હોય છે. ઘણી વખત પરિવારજનો પાસે તાત્કાલિક સારવાર માટે પૂરતા પૈસા ન હોવાથી દર્દીને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા PM-RAHAT Yojana શરૂ કરવામાં આવી છે. આ યોજના … Read more