Kisan Suryoday Yojana: ખેડૂતોને મળશે સવારે 8 કલાક વીજળી, જાણો સંપૂર્ણ માહિતી
Kisan Suryoday Yojana ખેડૂતો માટે ખેતીમાં સૌથી મહત્વની બાબતોમાં પાણી અને વીજળીનો સમાવેશ થાય છે. ઘણા વર્ષોથી ખેડૂતોને સિંચાઈ માટે રાત્રિના સમયે વીજળી મળતી હતી, જેના કારણે રાતભર ખેતરમાં જાગવું પડતું હતું. આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે ગુજરાત સરકારે Kisan Suryoday Yojana શરૂ કરી છે. Kisan Suryoday Yojana હેઠળ ખેડૂતોને સવારે નિશ્ચિત સમયગાળા માટે 3-ફેઝ … Read more